ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
કનૈયાલાલ ભટ્ટ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
વર્ગાસ એ. વાલેસ
કાર્લોસ જોસે વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

મુકુલ ક્લાર્થી
પુરુષોત્તમ દેશપાંડે
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

વડવાનલ - ધીરુ પટેલ
અણસાર - વર્ષા અડાલજા
આંધળી ગલી - હિમાંશી શેલત
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP