ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? દલપતરામ નર્મદ પિંગળ મુની રા.વિ. પાઠક દલપતરામ નર્મદ પિંગળ મુની રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણાચાતુરી પુત્રવિવાહ દાણાલીલા સુદામાચરિત્ર દાણાચાતુરી પુત્રવિવાહ દાણાલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP