ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ રા.વિ. પાઠક દલપતરામ પિંગળ મુની નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? પ્રીતમ ભાલણ શામળ દયારામ પ્રીતમ ભાલણ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. ઇલેક્ટ્રા ધ ચેર્સ પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ઇલેક્ટ્રા ધ ચેર્સ પિગ્મેલિઅન એન્ટોની અને કિલઓપેટ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી વજુ કોટક રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP