ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતની વિશાળ સંપત્તિ
આપેલ બંને
કુદરતી સંશાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
અટલ બિહારી વાજપેયી
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

એપ્રિલ થી માર્ચ
મે થી એપ્રિલ
જાન્યુઆરી થી ડિસેમ્બર
નવેમ્બર થી ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP