ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કુદરતી સંશાધનો
ભારતની વિશાળ સંપત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
જૈવ રસાયણશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ?

ફુગાવો
પ્રગતિશીલ કરવેરા
સંપત્તિનું કેન્દ્રીકરણ
જમીનની માલિકીમાં અસમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP