કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે
ઘેટીને બહાર ચરવા ના મોકલાય
સામે ચાલીને આવતો ફાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
ઝેરથી માણસની પરખ થાય છે
ગોળથી કીડીને મઝા પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
ખાલી ચણો વાગે ઘણો

જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે.
જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે.
જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે.
જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
એક હાથની આંગળી, નાની શું ને માટી શું ?

એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.
માણસની આંગળીઓ સરખી હોતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP