કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ભગવાન સૌને સુખ આપે છે. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP