કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. વેલો તાણવાથી થડ તૂટી જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. જોર-જુલમી કરવી ભાડું ન મળવું પાયમલ થવું લાયકાત તેવો સત્કાર જોર-જુલમી કરવી ભાડું ન મળવું પાયમલ થવું લાયકાત તેવો સત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વાઘરીવાડમાં મરણ થાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ઘોને મરવાની બીક લાગતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. વધુને વધુ ભીંસ અનુભવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP