કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ભગવાન સૌને સુખ આપે છે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઝાઝા હાથ રળિયામણા સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ? ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ. ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે. બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું ચિંતા વિનાનું જીવન જીવવું મફત ખાવું દરેકને ગમે છે. મફતનું ખાવાથી ઊંઘ આવે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફત ખાવું દરેકને ગમે છે. મફતનું ખાવાથી ઊંઘ આવે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP