કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ટહુકો પાડવો મોર ટહુકા કરે મીઠાશથી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવવું બૂમો પાડી બોલાવવું મોર ટહુકા કરે મીઠાશથી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવવું બૂમો પાડી બોલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ભાગ્ય જ નિર્ણાયક બને છે. જાણી જોઈને આફતમાં મુકાવું. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP