કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ આદા અને સૂંઠથી ચા સારી બને છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. આદા અને સૂંઠથી ચા સારી બને છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્ય તરંગો કરવા યોગ્યતા વિનાના તરંગો કરવા મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP