કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

ઉતાવળે આંબા ન પાકે
હાથનાં કર્યા હૈયે વાગ્યાં
પારકી આશા સદા નિરાશ
મન હોય તો માળવે જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે
ઘોને મરવાની બીક લાગતી નથી
વાઘરીવાડમાં મરણ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અધૂરો ઘડો છલકાય ઘણો

સારા ખરાબનો કદી વિચાર ન કરે
કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

સંપ ત્યાં જંપ
ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

જાણી જોઈને આફતમાં મુકાવું.
ભાગ્ય જ નિર્ણાયક બને છે.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP