કહેવત (Proverb)
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ?

ઉતાવળે આંબા ન પાકે
મન હોય તો માળવે જવાય
પારકી આશા સદા નિરાશ
હાથનાં કર્યા હૈયે વાગ્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા
સંપ ત્યાં જંપ
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દુનિયાનો છેડો ઘર

જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય.
દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે.
વિશ્વના એક છેડે ઘર આવેલું છે.
દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી
માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

હંમેશાં આનંદમંગલમાં રહેવું
ખૂબ જ દુઃખ હોવું
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
વાર તહેવાર ભીડ પડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP