કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોર સુંદર હોય તેથી મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભર્યા તળાવમાંથી કોરા નીકળવું માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી માણસ લાગણીશૂન્ય હોય છે તળાવમાં પાણી હોતું નથી ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે. વધારે પાણી હોવાથી તરી શકાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી શકિત વગરનું આંધળું અનુકરણ કરવું જીવનમાં અનુકરણ કરવું જોઈએ બંને એકજ વિચાર ધરાવે છે બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું જીવનમાં અનુકરણ કરવું જોઈએ બંને એકજ વિચાર ધરાવે છે બાવો—બાવી લોકોને છેતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે પગ જોઈ પાથરણું તાણવું મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ વાર ને નવ તહેવાર ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી હંમેશાં આનંદમંગલમાં રહેવું ખૂબ જ દુઃખ હોવું વાર તહેવાર ભીડ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP