GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત ‘અસ્પૃશ્યતા' નાબુદ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-17
આર્ટિકલ-21
આર્ટિકલ-15
આર્ટિકલ-12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

29 દિવસ
28 દિવસ
27 દિવસ
26 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP