ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? કુમારપાળ ભીમદેવ તેજપાલ સજ્જનમંત્રી કુમારપાળ ભીમદેવ તેજપાલ સજ્જનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? કાંસાની પથ્થરની લોખંડની લાકડાંની કાંસાની પથ્થરની લોખંડની લાકડાંની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? નાયિકા દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી રૂપમતી રાણી ઉદયમતી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP