ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ પરિહાર વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? સુરત જુનાગઢ અમદાવાદ જામનગર સુરત જુનાગઢ અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી તૈમુર ચંગીઝખાન અકબર અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું. શાંતુ મહેતા મુંજાલ મહેતા સજ્જન મંત્રી કેશવમંત્રી શાંતુ મહેતા મુંજાલ મહેતા સજ્જન મંત્રી કેશવમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? લક્ષ્મીદાસ હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ સુખદેવ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP