ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

ઓડિસી
કથ્થક
ભરતનાટ્યમ
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

કુમારસંભવ
કિરાતાર્જુનિયમ
શિશુપાલ વધ
મેઘદૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ?

રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP