ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

સીદી સૈયદની જાળી - અમદાવાદ
પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર
રાણ કી વાવ - પાટણ
સુદામા મંદિર - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ?

મોન્ટ્રીયલ પોર્ટ
ચાબ્રાહાર પોર્ટ
આપેલ પૈકી કોઈ નહીં
રોડરડોમ પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ?

વાત્રક અને સાબરમતી
નર્મદા અને ઢાઢર
સાબરમતી અને કંઠી
શેઢી અને મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP