ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

સુદામા મંદિર - જુનાગઢ
સીદી સૈયદની જાળી - અમદાવાદ
પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર
રાણ કી વાવ - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ?

અલેકની ટેકરીઓ
બરડાની ટેકરીઓ
ગિરનારની ટેકરીઓ
અલેચની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP