Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

માતૃહૃદય
મહાપ્રસ્થાન
શ્રણ્વંતુ
લખમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP