Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? ઓઝોન પર્યાવરણ કૃષિ હવામાન ઓઝોન પર્યાવરણ કૃષિ હવામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? લાધિ મેધિ બોધિ જવધિ લાધિ મેધિ બોધિ જવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. વાંચવાનો લખીને પડયો પડ્યો લખવાનું વાંચવાનો લખીને પડયો પડ્યો લખવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો. રણઝણતાં ઘનગર્જન ઝીલ્યાં ઉરતંતે રણઝણતાં ઘનગર્જન ઝીલ્યાં ઉરતંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP