Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. લખીને લખવાનું વાંચવાનો પડયો પડ્યો લખીને લખવાનું વાંચવાનો પડયો પડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 3/√2 2/√3 3√2 2√3 3/√2 2/√3 3√2 2√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. એની બેસન્ટને ડૉ. શરચંદ્ર શર્માને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP