ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ? પાયદળના વડા નૌસેનાના વડા વજીર રાજાના અંગત મદદનીશ પાયદળના વડા નૌસેનાના વડા વજીર રાજાના અંગત મદદનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી નવસારી સુરત રાજકોટ દાંડી નવસારી સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કોણ ઓળખાતું હતું ? રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ રામપ્રસાદ શાહ છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી ડૉ. ચંદુલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP