નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 52 નારંગી 21 નારંગી 15 નારંગી 90 નારંગી 52 નારંગી 21 નારંગી 15 નારંગી 90 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 20 22 18 16 20 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલા ટકા થાય ? 28 15 30 25 28 15 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ? 14% 20% 15% 17% 14% 20% 15% 17% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વળતર = 125 × (8/100) = 10 વેચાણ કિંમત = 125 - 10 = 115 નફો = 115-100 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 15% 10% 5% 7.5% 15% 10% 5% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા.651માં વેચવાથી 7% નુકશાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ? 793 751 700 744 793 751 700 744 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = મૂ. કિં - ખોટ = 100%-7% = 93% 93% રૂ.651 100% (?) 100/93 × 651 = રૂ.700