નફો અને ખોટ (Profit and Loss)
રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

52 નારંગી
21 નારંગી
15 નારંગી
90 નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ?

14%
20%
15%
17%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP