નફો અને ખોટ (Profit and Loss)
રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

15 નારંગી
21 નારંગી
52 નારંગી
90 નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?

2.25% નફો
નહિ નફો કે નહિ નુકશાન
13.5% નફો
2.25% નુકશાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP