ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

ચંદેલ રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
રાજરાજા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-i, b-iii, c-ii, d-iv
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-iv, b-ii, c-iii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ?

શ્રીલંકા
સિંગાપુર
સાઉદી અરેબિયા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

લોકસભા
બ્રિટિશ સંસદ
રાજ્યસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP