ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રમણલાલ નીલકંઠ રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ રમણલાલ નીલકંઠ રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણચાર - આ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP