ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા નરસિંહરાવ દિવેટીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? આઠ પંક્તિ લાઘવ અસરકારકતા ચમત્કૃતિ આઠ પંક્તિ લાઘવ અસરકારકતા ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર અને નવલકથાકાર મોહનલાલ પરમારનું જન્મ સ્થળ જણાવો. સમૌ ભાસરિયા લાડોલ શિયાણી સમૌ ભાસરિયા લાડોલ શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP