ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કે.કે.બિરલા ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

મણીભાઈ દેસાઈ
નગીનદાસ પરીખ
જયંતિ દલાલ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP