ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

વિશ્વેશ્વરાનંદજી
શુકદેવજી
બ્રહ્માનંદજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP