ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. કાર્ટૂનિસ્ટ ચિત્રકાર શિલ્પકાર નૃત્યકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર શિલ્પકાર નૃત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? પદ્મિની અડખે ફડખે લખચોરાસી પગલીનો પાડનાર પદ્મિની અડખે ફડખે લખચોરાસી પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ન્હાનાલાલ નર્મદ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP