ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

વડોદરા
જામનગર
ભાવનગર
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

લાલભાઈ ગાંડાભાઈ પટેલ
નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ
મગનભાઈ ચતુરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ?

કર્ક
ધ્રુવ
કૃષ્ણ દ્વિતીય
ગોવિંદ દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP