ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 77 78 75 76 77 78 75 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૯૦૮ ૭૧૦ ૭૦૮ ૭૦૯ ૯૦૮ ૭૧૦ ૭૦૮ ૭૦૯ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP