ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 14 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સરદાર પટેલ સી. રાજગોપાલાચારી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સી. રાજગોપાલાચારી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP