ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નબળા વિભાગોના શૈક્ષણિક હિતો નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1991 2000 2005 1999 1991 2000 2005 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 19 17 16 18 19 17 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1999 1996 1997 1998 1999 1996 1997 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP