કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે.

આપેલ પૈકી કોઈ નહીં
શ્રી પ્રભાશંકર સોમપૂરા
શ્રી ભીખુભાઈ ધામેલીયા
શ્રી જે.ડી. પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ?

ક્રિષ્ના શર્મા
કૃપા મુખરજી
પ્રિયા મુખરજી
ધૃતિ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP