ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ?

વઢવાણ
ધ્રોલ
વ્યારા
જામજોધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ચંદોગ્યા ઉપનિષદ
મુંડક ઉપનિષદ
અથર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ગાંધીજી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ દિવેટીયા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP