ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? અથર્વવેદ યજુર્વેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ અથર્વવેદ યજુર્વેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP