ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા રેડિયો
ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

સમરાંગણ
કોઈનો લાડકવાયો
કંકાવટી
વેરની વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
રાજા રામમોહનરાય
બી.જી. તીલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP