ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
ચિત્ર દ્વારા ભાવ
કિંમતી વિચાર
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

જલિયાવાલા બાગ હત્યાકાંડ
ગોળમેજી પરિષદ
સાયમન કમિશન
ચોરીચોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
નર્મદ સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP