ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? ચૌદમા તેરમા દસમા બારમા ચૌદમા તેરમા દસમા બારમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1954 1951 1952 1953 1954 1951 1952 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી ઘનશ્યામ વ્યાસ કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP