ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP