ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

બ્રહ્માનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ઈશ્વર પેટલીકર
જ્યંતી દલાલ
હરજી લવજી દામાણી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ મુનશી
કવિ નર્મદ
કવિ ખબરદાર
કવિ પન્નાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP