ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? તેરમા ચૌદમા બારમા દસમા તેરમા ચૌદમા બારમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? પ્રેમભક્તિ સત્યમ્ કોયા ભગત શિવમ્ પ્રેમભક્તિ સત્યમ્ કોયા ભગત શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ નર્મદ કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ મુનશી કવિ નર્મદ કવિ ખબરદાર કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP