ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

સંવેદનશીલતા
ચિંતનાત્મકતા
ચિત્રાત્મકતા
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

રતિલાલ બોરીસાગર
સુરેશ જોષી
અશોક ચાવડા
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

ઉમાશંકર જોષી
નવલરામ પંડ્યા
રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP