ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-7-1977
42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા.1-4-1977
42મો સુધારો તા. 3-1- 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

દીર્ધવકાશ
સ્થગન
સત્રાવસાન
સાઈની ડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

મંત્રીમંડલના હિતમાં
સરખા મત થાય ત્યારે
મુખ્યમંત્રી કહે તો
વિપક્ષના નેતા વિનંતી કરે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP