ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-7-1977
42મો સુધારો તા.1-4-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

પક્ષાતર વિધેયક
નાણાં વિધેયક
સંરક્ષણ વિધેયક
નીતિવિષયક વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 312
અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 309
અનુચ્છેદ - 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.

લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP