ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP