GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 આજ સુધી ભારતમાં ___ જેટલા સીમાંકન આયોગોની સ્થાપના થઈ છે. આપેલ પૈકી કોઈ નહીં 3 5 4 આપેલ પૈકી કોઈ નહીં 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી ક્યા ગ્રહોને ઉપગ્રહો નથી ?1. મંગળ2. બુધ 3. ગુરૂ4. શુક્ર ફક્ત 3 અને 4 ફકત 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 3 અને 4 ફકત 2 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. લોકમાન્ય તિલક2. દાદાભાઈ નવરોજી3. ગોપાલકૃષ્ણ ગોખલે4. લાલા લજપતરાય a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશનb. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી c. મરાઠાd. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - a, 2 - c, 3 - d, 4 - b 1 - c. 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રામ્ય ડીજીટલ કનેક્ટ અભિયાન (Village and Digital Connect Drive) "સંકલ્પ સે સિધ્ધિ’’ શરૂ કર્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં TRIFED NITI આયોગ પંચાયતી રાજ મંત્રાલય આપેલ પૈકી કોઈ નહીં TRIFED NITI આયોગ પંચાયતી રાજ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. રઘુવંશ2. પંચસિધ્ધાન્તિકા3. ન્યાયાવતાર 4. કામસૂત્રa. સિધ્ધસેન દિવાકરb. કાલિદાસc. વરાહમિહિરd. વાત્સ્યાયન 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP