ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

ઈજારાશાહી શાસન
કાયદાના શાસનની પદ્ધતિ
નોકરશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 13
આર્ટિકલ – 17
આર્ટિકલ – 22
આર્ટિકલ – 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP