ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 8 6 2 4 8 6 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો ભારતનાં એટર્ની જનરલ રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો ભારતનાં એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1992 1991 1989 1990 1992 1991 1989 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 90મો 91મો 92મો 93મો 90મો 91મો 92મો 93મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP