ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે. ફ્રેન્ચ કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન ફ્રેન્ચ કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની ઝૈલસિંહ વી.વી.ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1687 1725 1761 1681 1687 1725 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP