ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 30 થી 34 25 થી 28 68 થી 72 52 થી 55 30 થી 34 25 થી 28 68 થી 72 52 થી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ? 28 25 35 30 28 25 35 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP