ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 57 56 58 (1) (2) 59 (1) 57 56 58 (1) (2) 59 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? ચાર મહિના છ મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના ચાર મહિના છ મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 14 12 11 13 14 12 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે ? 21 25 30 35 21 25 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP