ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણામંત્રી
ભારતના પ્રધાનમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણાં સચિવ (The Finance Secretary)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ?

જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા
અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.
હવાઈદળની કાર્યક્ષમતા વધારવા
ન્યાયાલયમાં નિમણૂંક માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -3
પરિશિષ્ટ -10
પરિશિષ્ટ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP