ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 14 12 11 10 14 12 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 13 12 10 11 13 12 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP