ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
જગજીવન રામ
કાકાસાહેબ કાલેલકર
ડૉ. કે. એમ. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો.

કલ્યાણજી મહેતા
કુંદનલાલ ધોળકિયા
રાઘવજી લેઉઆ
મનુભાઈ પારખીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિને
પ્રધાનમંત્રી
રાજ્યસભાના અધ્યક્ષને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP