ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા
આપેલ તમામ
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્ય સભાના સભ્ય
સ્પીકર
ઉદ્યોગ મંત્રીશ્રી
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP