ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

સંસદની
મંત્રીમંડળની
આપેલ પૈકી એક પણ નહીં
વડાપ્રધાનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

16મી જાન્યુઆરી
11મી જાન્યુઆરી
9મી ફેબ્રુઆરી
3જી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

આદિવાસી વિસ્તારો
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર
જંગલ વિસ્તાર
હિમાલયના પહાડી વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP