ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા. મુખ્યન્યાયાધીશશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. ગવર્નરશ્રી મા. કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? પાંચ વર્ષ સાત વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ છ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી નાથપાઈ જસ્ટિસ હરિલાલ જે. કાનિયા જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર એલ.એમ. સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP