ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP