ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
દયાનંદ સરસ્વતી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

માનવસંસાધન મંત્રી
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?

National information and Technology institute.
National institution for trading and investment Aayog
National institution for Transforming India Aayog.
National information for Transforming India Aayog

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

સર્વોચ્ચ અદાલતના
જિલ્લા અદાલતના
વડી અદાલતના
લોક અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP