ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-15 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.
સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP