ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ અન્વયે ___ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં ? 16 14 20 18 16 14 20 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP