ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન
સંરક્ષણ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

અનુચ્છેદ -310
અનુચ્છેદ -312
અનુચ્છેદ -315
અનુચ્છેદ -311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
હાઇકોર્ટના નિવૃત્ત જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
સંસદના દરેક ગૃહને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને
રાજ્યોની વિધાનસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP