ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફકત ___ ને હોય છે.

રાષ્ટ્રપતિ
આપેલ તમામ
સુપ્રિમ કોર્ટના જજને
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
હેરોલ્ડ લાસ્કી
આઈવર જેનીંગસ્
એ.વી. ડાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP