ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને
સ્પીકરને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ?

મનુભાઈ પાલખીવાલા
કુંદનલાલ ધોળકિયા
કલ્યાણજી મહેતા
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(I)
અનુચ્છેદ 75(B)
અનુચ્છેદ 75(A)
અનુચ્છેદ 75(II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

7 વર્ષ
વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
4 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-330
આર્ટિકલ-96
આર્ટિકલ-128(ક)
આર્ટિકલ-251

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP