ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

અનુચ્છેદ-54
અનુચ્છેદ-52
અનુચ્છેદ-53
અનુચ્છેદ-55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-337(ક)
આર્ટિકલ-336
આર્ટિકલ-335
આર્ટિકલ-334(અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP