ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-53 અનુચ્છેદ-54 અનુચ્છેદ-52 અનુચ્છેદ-55 અનુચ્છેદ-53 અનુચ્છેદ-54 અનુચ્છેદ-52 અનુચ્છેદ-55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ? 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 5 વર્ષ માટે 10 વર્ષ માટે રાષ્ટ્રપતિની મરજી સુધી બીજી ચૂંટણી થાય ત્યાં સુધી 5 વર્ષ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 334 આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP