ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે. કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સામાન્ય સંમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP