ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં કયો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો ?

42મો સુધારો તા.1-1-1977
42મો સુધારો તા. 3-1- 1977
42મો સુધારો તા.1-4-1977
42મો સુધારો તા.1-7-1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોવીસમો સુધારો
અગિયારમો સુધારો
ચોથો સુધારો
સાતમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
આપેલ તમામ
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ?

બંધારણના ભંગથી સંરક્ષણ
રાજ્યના પરસ્પર વિવાદ
કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ
મૂળ અધિકારોનો સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP