ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-2 આર્ટિકલ-5 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-2 આર્ટિકલ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ? બ્રિટન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં અમેરિકન બંધારણ ભારતીય બંધારણ બ્રિટન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં અમેરિકન બંધારણ ભારતીય બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? એક પણ નહીં સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ આપેલ બંને એક પણ નહીં સામાન્ય કાયદાઓ રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ આસામ મિઝોરમ પશ્ચિમ બંગાળ નાગાલેન્ડ આસામ મિઝોરમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 90મો 93મો 92મો 91મો 90મો 93મો 92મો 91મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP