ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 50 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP