ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 આર્ટિકલ – 329 આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 આર્ટિકલ – 329 આર્ટિકલ – 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ? શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી ફરજીયાત છે પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 24 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP