ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

ઉદ્યોગ મંત્રીશ્રી
રાજ્યસભાના સભ્ય
સંસદીય સચિવ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

અગ્રણી નાગરિકો
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ
ચૂંટાયેલા ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-48 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP