ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
રાજ્યસભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
ભારત સરકારના ઠરાવ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય પ્રધાન
સ્પીકર
સંસદીય સચિવ
મુખ્ય સચિવ શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 19(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ક)
આર્ટિકલ – 320(ડ)
આર્ટિકલ – 320(દ)
આર્ટિકલ – 320(ખ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP