ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે
'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

શશીકાંત લાખાણી
નટવરલાલ શાહ
કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પાલખીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એસ. ચેન્નારેડ્ડી
ટી. એન. સત્યપંથી
આર.કે. સુબ્રહ્મણ્યમ
એન. ગોપાલાસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ?

18
19
15
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP