ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

જગજીવન રામ
ડૉ. કે. એમ. મુનશી
કાકાસાહેબ કાલેલકર
ડૉ. બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

શ્રી જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
શ્રી એમ. એન. રોય
ડૉ. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો
444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

માનનીય વડાપ્રધાનશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP