કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ ઓર્કિડ કન્ઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઉત્તરાખંડ
હરિયાણા
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ગુરૂ ગ્રંથ સાહિબની નકલો / સ્વરૂપ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. સ્વરૂપ એ ગુરુ સાહિબની શારીરિક અથવા ભૌતિક નકલ છે. જેને પંજાબીમાં બીર તરીકે ઓળખવામાં આવે છે.
2. દરેક બીરમાં 1430 પાના હોય છે. જેને અંગ કહેવામાં આવે છે.
3. શીખ ધર્મના લોકો ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને જીવંત ગુરુ માને છે.
4. ઈ.સ. 1708માં ગુરુ ગોવિંદ સિંહે ગુરુ ગ્રંથ સાહિબને શીખોના જીવંત ગુરુ તરીકે જાહેર કર્યા હતા.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
'પેમેન્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ' યોજના કઈ સંસ્થાની પહેલ છે ?

એક પણ નહીં
ભારે ઉદ્યોગ વિભાગ
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP