ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
ક.મા.મુનશી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

આસો સુદ પૂનમ
દેવ ઉઠી અગિયારસ
કારતકી પૂનમ
ભાદરવી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP