ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સ્વામી આનંદ
મહીપતરામ
સયાજીરાવ ગાયકવાડ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મહમ્મદ માંકડ
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

નેલ્સન મન્ડેલાના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP