ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સ્વામી આનંદ મહીપતરામ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ સ્વામી આનંદ મહીપતરામ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ સુન્દરમ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ રાજેન્દ્ર શાહ સુન્દરમ મધુસૂદન કોઠારી યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા નિબંધ નવલિકા આત્મકથા નવલકથા નિબંધ નવલિકા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP