ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા સવૈયા અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી પાવાગઢ ચાંપાનેર ડાકોર બેચરાજી પાવાગઢ ચાંપાનેર ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? રાજસ્થાની સંસ્કૃત પ્રાકૃત હિન્દી રાજસ્થાની સંસ્કૃત પ્રાકૃત હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP