ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? કલ્હણ મહેન્દ્રવર્મન પ્રથમ માઘ પાણિની કલ્હણ મહેન્દ્રવર્મન પ્રથમ માઘ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ગભરાવવો પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP