ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
મહિપતરામ રૂપરામ
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
યુધિષ્ઠિર : અનંત વિજય
ભીમ : પૌન્ડ્ર
અર્જુન : દેવદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP