ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?

પ્રતિભા પાટીલ
ઇન્દિરા ગાંધી
વિજયાલક્ષ્મી પંડિત
સુચેતા કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 111
અનુચ્છેદ -117
અનુચ્છેદ - 85 અને 87
અનુચ્છેદ -75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP