ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ બાબર
જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -242
અનુચ્છેદ -245
અનુચ્છેદ -243
અનુચ્છેદ -241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ?

લોકસભાના અધ્યક્ષ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
રાજ્યના રાજ્યપાલ
વડી અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ?

2 વર્ષ 11 મહિના 11 દિવસ
2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 2 મહિના 12 દિવસ
2 વર્ષ 2 મહિના 10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ?

વડી અદાલતને
એટર્ની જનરલને
સર્વોચ્ચ અદાલતને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બિનમત પાત્ર ખર્ચ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

અદાલતના હુકમો અન્વયે ચૂકવવાપાત્ર ખર્ચ બિનમત પાત્ર છે.
બિનમન પાત્ર ખર્ચના અંદાજો મત માટે વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં આવતા નથી.
બિનમત પાત્ર ખર્ચના અંદાજો અંગે વિધાનસભામાં ચર્ચા કરી શકાય નહીં
સંવિધાનની કલમ અન્વયે રાજ્યના એકત્રિત ફંડમાંથી મેળવવાના ખર્ચ તરીકે અંદાજપત્રમાં અલગ દર્શાવવો જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP