ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ બાબર
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

આપેલ તમામ માંથી એક પણ નહીં
લોકસભા બિલ પસાર કરે ત્યારે
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

સંસદ સર્વોચ્ચ છે.
ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.
કારોબારી સર્વોચ્ચ છે.
સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

કાયદો કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP