ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ? સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કૉમ્ટ્રોલર અને ઓડીટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા.રાષ્ટ્રપતિ મા. નાણામંત્રીશ્રી મા.રાજ્યપાલ શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP