ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ બાબર
જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ?

ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાનને
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના પ્રધાનમંત્રી
ભારતના નાણાંમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણાં સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સંથાનમ સમિતિ
ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
સતિષચંદ્ર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ?

છ માસ
છ સપ્તાહ
એક માસ
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP