ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ બાબર
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

ભારત સરકારના નાણામંત્રી
લોકસભાના અધ્યક્ષ
રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના રાષ્ટ્રપ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ.ભીમરાવ આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ?

સમાજવાદી
આપેલ તમામ
લોકશાહી
બિનસાંપ્રદાયિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP