કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ?

7 ઓગસ્ટ
17 ઓગસ્ટ
14 ઓગસ્ટ
12 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ?

શ્રી મુલાયમ સિંહ
શ્રી કમલાપતિ ત્રિપાઠી
શ્રી કલ્યાણ સિંહ
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘મેરા વતન મેરા ચમન' કાર્યક્રમનું આયોજન કર્યું હતું ?

ગૃહ મંત્રાલય
લઘુમતી અંગેનું મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ?

જુલાઈ – ઓગસ્ટ
ડિસેમ્બર – જાન્યુઆરી
ફેબ્રુઆરી – માર્ચ
ઓક્ટોબર – નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP