ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ? જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી એડમિરલ વોટસન સર જ્હોન લોરેન્સ જનરલ આયર કૂફ કાઉન્ટ ડી લેલી એડમિરલ વોટસન સર જ્હોન લોરેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? જનરલ ડાયર બેન્ટિક કેનીંગ ડેલહાઉસી જનરલ ડાયર બેન્ટિક કેનીંગ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આઈ.પી.દેસાઈ આપેલ બંને તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં આઈ.પી.દેસાઈ આપેલ બંને તારાબહેન પટેલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP