ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 2 5 4 6 2 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. ધારાસભ્ય તરીકે ગેરલાયક બને પક્ષમાંથી દૂર થાય અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને પક્ષમાંથી દૂર થાય અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. પંચાયતી રાજ ધારાસભા ધારાસભ્યો પંચાયત પંચાયતી રાજ ધારાસભા ધારાસભ્યો પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 51-A-C 51-A-D 51-A-B 51-A-A 51-A-C 51-A-D 51-A-B 51-A-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP